સિન્કલેર લુઈ
(અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર, 1885-1951)
અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર સિન્કલેર લુઈને વર્ષ 1930 માં સાહિત્ય માં ' નોબેલ ' પારિતોષિક વિજેતા જાહેર કરાયા હતા. એ વખતે લુંઈના પ્રશન્ષકોની ભરમાર હતી. તેમાની એક પ્રશંશક યુવતીએ લુંઈને પત્ર લખ્યો: ' હું તમને મળવા ઝંખું છું, અને જો તમારી સેક્રેટરીની જગ્યા ખાલી હોય તો હું એ સેવા આપવા તૈયાર છું. એટલું જ નહિ, તમારું " કઈ પણ " કામ હશે તે હું ખુશી-ખુશી કરીશ. હું " કઈ પણ " લખું છું એટલે ખરે ખર " કઈ પણ " !!! અને " કઈ પણ " હશે, તે કરીશ.
સિંકલેરે પોતાની પત્ની ડોરોથી ને એ પત્ર આપ્યો અને એનો જવાબ મોકલવાની જવાબદારી આપી.
તેની પત્ની ડોરોથી એ જવાબમાં લખ્યું: ' લુંઈની સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર તરીકે હું જ કામ કરું છું! અને તમનું " બધું જ " કામ હું કરું છું. હું અહી " બધું જ " લખું છું એટલે તમે વિશ્વાસ કરજો, " બધું જ " અને હા ખરેખર "બધું જ "!!!
-સત્ય ઘટના (1930)
-સત્ય ઘટના (1930)
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...