Thursday, March 31, 2016

આલ્બર્ટ સ્વાઈત્ઝર


આલ્બર્ટ સ્વાઈત્ઝર
(ધર્મશાસ્ત્રી, તત્વચિંતક, સંગીતકાર અને તબીબ -- 1875-1965)


એક અમેરિકન એલચીએ ડો. આલ્બર્ટ સ્વાઈત્ઝરને પૂછ્યું: ' નાઈલમાં નહાવું ભયજનક તો નથી ને? '

'જરાય નહિ. નાઈલમાં મગર ઘણા છે, પણ એ ખાઉધરા નથી હોતા. ઘણી વાર તો ત્રણ-ત્રણ માસ ના લાંઘણ પણ કરી નાખે છે! ' આલ્બર્ટ સ્વાઈત્ઝરએ વિનોદી લહેકામાં જવાબ આપ્યો.

'ત્યારે તો નાઈલમાં નહાવામાં જરાય જોખમ નથી, એમ ને ?'

' ના જરાય નહિ, પણ ખાલી ત્રણ માસ થી ભૂખ્યા મગરથી ચેતતા રહેવું પડે  !!!' આલ્બર્ટ સ્વાઈત્ઝરએ કહ્યું ને ખડખડાટ હસી પડ્યા। અમેરિકન એલચી ને મોડેથી ટ્યુબલાઈટ થઇ અને એ પણ ખુબ હસ્યો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...