અટલબિહારી બાજપેયી
(ભારતના 10માં પ્રધાનમંત્રી, જન્મ -1924)
" તમે તમારા મિત્રો બદલી શકો છો, પણ પાડોશીને નહિ "
ઇન્દિરા ગાંધી પહેલી વાર વડા-પ્રધાન બન્યા ત્યારે 'જનસંઘ' પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા એમણે સંસદભવનમાં કહ્યું: " મેં અગર ચાહું તો પાંચ મિનીટ મેં 'જનસંઘ'કો ઠીક કર સકતી હું !!"
એના જવાબમાં એ સમયના 'જનસંઘ'ના પ્રમુખ અટલ બિહારી બાજપેયીએ મલકાતા-મલકાતા જવાબ આપ્યો: 'મેડમ!! પાંચ મિનીટ મેં તો આપ અપની લટે ભી ઠીક નહિ કર સકતી !!!'
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...