Wednesday, March 30, 2016

સફળતા - આલ્બર્ટ આઇન્સ્તાઇન

આલ્બર્ટ આઇન્સ્તાઇન (જર્મન-સ્વીસ ડોક્ટર-વિજ્ઞાની, 1879-1955)

ગુરુત્વાકર્ષણ ના સિધ્ધાંત (થીયરી ઓફ રીલેટીવીટી) ના પ્રણેતા ડો. આલ્બર્ટ આઇન્સ્તાઇનના એક મિત્રે એક વાર તેમને પૂછ્યું, " જીવનસાફલ્ય ની સાચી ચાવી કઈ છે? " 

આલ્બર્ટ આઇન્સ્તાઇનએ મલકીને જવાબ આપ્યો: "A ને આપણે જીવન સાફલ્ય ગણીએ, તો A= x,y,z નું પ્રમાણ મૂકી શકાય. એમાં x એટલે કર્મ, y એટલે રમત."

" અને z એટલે શું? એ તો તમે જણાવ્યું જ નહિ ?? "

' z એટલે મોઢું બંધ રાખવું !!' આલ્બર્ટ આઇન્સ્તાઇનએ કહ્યું અને એ સાથે ખડખડાટ હસી પડ્યા.


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...