Monday, March 28, 2016

આશુતોષ મુખર્જી


આશુતોષ મુખર્જી 
બંગાળી શિક્ષણશાસ્ત્રી અને ન્યાયવિદ, 1864-1924

કલકત્તા હાઇકોર્ટ ના જજ અને યુનિવર્સીટીના કુલપતિ આશુતોષ મુખર્જીએ મિત્રો અને સંબંધીઓના આગ્રહ છતાં વિલાયત જવાની નાં પાડી. કારણ ફક્ત એટલુંજ કે તેમના માતુશ્રીનો વિરોધ હતો. આ વાત સાંભળીને ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને તેમને કહ્યું : " તમે તમારા માતાને એમ કહો કે ગવર્નર જનરલે મને વિલાયત જવાનો હુકમ આપ્યો છે. એ પછી તેઓ વિરોધ નહિ કરે. "

"મને માફ કરશોજી, હું મારી માતાને આવું કહી શકું નહિ, કેમ કે મારે મન ગવર્નર જનરલની આજ્ઞા કરતા મારી માતાની આજ્ઞા વધારે મહત્વની છે...!"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...