ક્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવાનો ? – શીખવાનું ક્યાં સુધી ? …
પ્રસિદ્ધ યુનાની દાર્શનિક પ્લેટોને તેમના એક મિત્રએ એક દિવસ વાતો વાતોમાં પ્રશ્ન કર્યો, “ભાઈ, તમારી પાસે તો દુનિયાના મોટા મોટા વિદ્વાન કંઈ ને કંઈ શીખવા માટે આવતા જ રહે છે; આમ છતાં એક વાત મારી સમજમાં નથી આવતી આપ સ્વયંમ આવાડા મોટાં દાર્શનિક અને વિદ્વાન હોવા છતાં બીજાની પાસે શીખવા માટે હંમેશાં તત્પર કેમ રહો છો ? અને તે પણ ખૂબજ ઉત્સાહ અને ઉંમંગ સાથે. જરા સમજાવો તો, તમારો આ શિક્ષા મેળવવાનો – શીખવાનો ક્રમ ક્યાં સુધી ચાલતો રહેશે ?”
તત્વજ્ઞાની પ્લેટોએ જવાબ આપ્યો, “જ્યાં સુધી બીજા પાસેથી કાંઈ પણ શીખવા માટે જતાં મને શરમ નહીં આવે ત્યાં સુધી.”
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...