"ના બોલવામાં નવ ગુણ"--- એ એક પ્રખ્યાત કહેવત છે, કોઈ કહેશે મને આ નવ ગુણો કયા???
જવાબ રજૂ કરું છું:
1. કોઈનું હૈયું દુભાય નહીં.
2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય.
3. શત્રુ ઉભા ના થાય
4. આપણો વાંક ના નીકળે.
5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય.
6. કોઈની નિંદા ના થાય.
7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય.
8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં.
9. મનની શાંતિ જળવાઈ રહે
2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય.
3. શત્રુ ઉભા ના થાય
4. આપણો વાંક ના નીકળે.
5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય.
6. કોઈની નિંદા ના થાય.
7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય.
8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં.
9. મનની શાંતિ જળવાઈ રહે
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...