બેર્ટેલ થોરવાલ્ડ્સન, ડેનિશ શિલ્પકાર
(19.11.1770-24.03.1844)
પ્રખ્યાત ડેનિશ શિલ્પી, થોરવાલ્ડ્સનએ ક્યારેય પોતાની કલા ની ખ્યાતિ ના ગૌરવ પર આધાર કે અભિમાન નહોતું રાખ્યું. જયારે તેને પૂછવામાં આવ્યું કે, " તમે તમારા કયા શિલ્પને સૌથી મહાન ગણો છો?"
થોરવાલ્ડ્સને જવાબ આપ્યો, " મારુ હવે પછી નું !!!!"
(ખુદના જ તમે પ્રતિસ્પર્ધી બનો. આ એ વલણ છે જે બધા મહાન માણસો તેમના જીવનમાં અપનાવે છે. તમારે એકધારા અને સતતપણે તમારા પોતાના કાર્યને સુધારવું અને તેનાથી આગળ નીકળી જવું જોઈએ.)
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...