બેર્ટેલ થોરવાલ્ડ્સન

બેર્ટેલ થોરવાલ્ડ્સન, ડેનિશ શિલ્પકાર 
(19.11.1770-24.03.1844)

પ્રખ્યાત ડેનિશ શિલ્પી, થોરવાલ્ડ્સનએ ક્યારેય પોતાની કલા ની ખ્યાતિ ના ગૌરવ પર આધાર કે અભિમાન નહોતું રાખ્યું. જયારે તેને પૂછવામાં આવ્યું કે, " તમે તમારા કયા શિલ્પને સૌથી મહાન ગણો છો?" 

થોરવાલ્ડ્સને જવાબ આપ્યો, " મારુ હવે પછી નું !!!!"

(ખુદના જ તમે પ્રતિસ્પર્ધી બનો. આ એ વલણ છે જે બધા મહાન માણસો તેમના જીવનમાં અપનાવે છે. તમારે એકધારા અને સતતપણે તમારા પોતાના કાર્યને સુધારવું અને તેનાથી આગળ નીકળી જવું જોઈએ.)


Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?