ના બોલવામાં નવ ગુણ

"ના બોલવામાં નવ ગુણ"--- એ એક પ્રખ્યાત કહેવત છે, કોઈ કહેશે મને આ નવ ગુણો કયા???

જવાબ રજૂ કરું છું:
1. કોઈનું હૈયું દુભાય નહીં.
2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય.
3. શત્રુ ઉભા ના થાય
4. આપણો વાંક ના નીકળે.
5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય.
6. કોઈની નિંદા ના થાય.
7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય.
8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં.
9. મનની શાંતિ જળવાઈ રહે

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?